esamajkalyan | માનવ ગરિમા યોજના 2023 | MANAV GARIMA YOJANA 2023 પોતાના ધંધાના વિકાસ માટે વિના મુલ્યે સાધન સહાય પુરી પાડતી સરકારની યોજના

esamajkalyan | માનવ ગરિમા યોજના 2023 | MANAV GARIMA YOJANA 2023 પોતાના ધંધાના વિકાસ માટે વિના મુલ્યે સાધન સહાય પુરી પાડતી સરકારની યોજના

માનવ ગરિમા યોજના 2023 | MANAV GARIMA YOJANA 2023 | esamajkalyan

Short Briefing : માનવ ગરિમા યોજના | માનવ ગરિમા યોજનાની ઓનલાઇન ફોર્મ | માનવ ગરિમા યોજનાના લાભ | સાધન સહાય યોજના esamajkalyan | manav Garima yojana | માનવ ગરિમા યોજના Online ફોર્મ last date | માનવ ગરિમા યોજના યાદી | માનવ ગરિમા યોજના । ફ્રી સિલાઈ મશીન | માનવ ગરિમા યોજના online ફોર્મ

 
manav Garima yojana
 manav Garima yojana

માનવ ગરિમા યોજનાની ટુંકમાં માહિતિ

   ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના નિયામકશ્રી, સમાજ કલ્યાણ અનુસુચિત જાતિ અને, નિયામકશ્રી સમાજ કલ્યાણ વિકસતી જાતિ દ્વારા સમાજના આર્થિક વિકાસ અને સહાય હેતુ સાત ફેરા સમુહ લગ્ન યોજના, માનવ ગરીમા યોજના કુંવરબાઇનું મામેરુ,જેવી અનેક સમાજ કલ્યાણકારી યોજનાઓ મુકેલ છે. આવી જ એક યોજના છે; માનવ ગરીમા યોજના આ આર્ટિકલમાં આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતિ મેળવીશું.

આ પણ વાંચો : માનવ ગરીમા યોજનામાં વર્ષ ૨૦૨૩ માં ડ્રો માં સિલેક્ટ થયેલ લાભાર્થીની યાદી જોવા અહીં ક્લિક કરો 

માનવ ગરિમા યોજનાનો હેતુ શું છે ?

માનવ ગરીમા યોજના દ્વારા સરકાર દ્વારા જરૂરિયાત વાળા લોકો પોતાનો વ્યવસાયને સારી રીતે આગળ વધારી શકે તે માટે તેમના ધંધા ને અનુરૂપ વિના મુલ્યે રૂપિયા ૨૫,૦૦૦/ની મર્યાદામાં  સાધન સહાય પુરી પાડે છે. જેના કારણે તેઓ પોતાના ધંધાનો વિકાસ સારી રીતે કરી શકે અને રોજગારી મેળવી શકે.

માનવ ગરિમા યોજનાનો લાભ મેળવવા માટે નીચેની પાત્રતા હોવી જોઇએ.


૧ ઉમર: ૧૮ વર્ષ થી ૬૦ વર્ષ.

૨.અરજદાર મુળ ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઇએ.

૩.વિકસતી જાતિ પૈકી અતિ પછાત જાતિના લોકો માટે આવકનો દાખલો રજુ કરવો જરૂરી નથી

૪. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/- (છ લાખ )સુધી કે તેથી ઓછી હોવી જોઇએ

૫.આ યોજનાનો લાભ એક કુટુંબમાંથી એક વ્યક્તિને જ મળવાપાત્ર છે.

૬.ગુજરાત સરકારની અન્ય કોઇ યોજનામાંથી સાધન સહાયનો લાભ મેળવેલ ના હોવો જોઇએ

માનવ ગરીમા યોજના ની સહાય મેળવવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે

  • આવક નો દાખલો
  • જાતિનો દાખલો
  • અભ્યાસ અંગેનો પુરાવો
  • વ્યવસાયલક્ષી કોઇ તાલિમ લીધેલ હોય તો તેનો પુરાવો
  • રેશન કાર્ડ ની નકલ
  • આધાર કાર્ડની નકલ
  • રહેઠાણનો પુરાવો
  • સ્વ ઘોષણા પત્રક  

અરજદારે અસલ દસ્તાવેજો જ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે

લાભાર્થીને નીચેના વ્યવસાય માટે સાધન/ઓજારો આપવામાં આવે છે.

અનુક્રમ.

વ્યવસાયનું નામ.

કડીયાકામ

સેન્ટીંગ કામ

વાહન સર્વિસીંગ અને રીપેરીગ

મોચીકામ

દરજીકામ 

ભરતકામ

કુંભારી કામ

વિવિધ પ્રકારની ફેરી

પ્લમ્બર

૧૦

બ્યુટી પાર્લર

૧૧

ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ

૧૨

ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

૧૩

સુથારીકામ

૧૪

ધોબીકામ

૧૫

સાવરણી સુપડા બનાવનાર

૧૬

દુધ-દહી વેચનાર

૧૭

માછલી વેચનાર

૧૮

પાપડ બનાવટ

૧૯

અથાણા બનાવટ

૨૦

ગરમઠંડા પીણા,અલ્પાહાર વેચાણ

૨૧

પંચર કીટ

૨૨

ફ્લોર મીલ

૨૩

મસાલા મીલ

૨૪

રૂ ની દીવેટ બનાવવી (સખીમંડળની બહેનો)

૨૫

મોબાઈલ રીપેરીંગ

૨૬

પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)

૨૭

હેર કટીંગ (વાળંદ કામ)

૨૮

રસોઇકામ માટે પ્રેશર કુકર
(
ઉજ્જવલા ગેસ કનેકશનના લાભાર્થી)

 

માનવ ગરિમા યોજના highlight point 


યોજના નું નામ

માનવ ગરિમા  યોજના

યોજનાનો હેતુ

સ્વરોજગારી વધારવા માટે સાધનો આપવા


લાભાર્થી

પોતાનો રોજગાર કરવા માગતા લોકો

Official વેબસાઇટ

https://esamajkalyan.gujarat.gov.in/  

માનવ ગરિમા યોજના ફોર્મ PDF Download કરવા માટે 

અહિં ક્લિક કરો

માનવ ગરિમા યોજનાના ફોર્મ ભરવા માટે   અહીં ક્લિક  કરો 

અહિં ક્લિક કરો

આ યોજનામાં સ્વઘોષણા પત્રક pdf ડાઉનલોડ કરવા માટે     

અહિં ક્લિક કરો        

માનવ ગરીમા  યોજનાનું જાહેરનામું ડાઉનલોડ કરવા માટે 

અહિં કલિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેની સંપુર્ણ માહિતિ માટે  

અહિયા ક્લિક કરો

માનવ ગરિમા યોજના Online ફોર્મ last date

માનવ ગરિમા  યોજનામાં 

અરજી કરવાની છેલ્લી 

તારીખ ૧૪/૦૬/૨૦૨૩ છે

વેબસાઇટના વ્હોટસેપ ગ્રુપમાં જોડાવા માટે 

હીં ક્લિક કરો

માનવ ગરિમા  યોજનાની  અરજી ઓનલાઇન કરવાની પ્રક્રિયા

આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા લાભાર્થીએ  https://esamajkalyan.gujarat.gov.in/ પર જઇને રજીસ્ટર કરવાનું થતુ હોય છે રજીસ્ટર થયા પછી આજ વેબસાઇટ પર લોગીન કરીને જરૂરી વિગતો ભર્યા પછી અરજી સબમિટ કરવાની થતી હોય છે આ યોજના ની ઓનલાઇન અરજી કરવા અંગે વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો નીચે આપેલા છે તેમજ વધુ FAQ માટે અહિ ક્લિક કરો 

1. માનવ ગરિમા યોજના શું છે?

a. માનવ ગરિમા યોજનાએ જરૂરિયાતમંદ વ્યક્તિને સાધન સહાય આપવાની યોજના છે

2. માનવ ગરિમા યોજનાથી શું લાભ મળે છે ?

a. માનવ ગરિમા યોજનાથી સાધન સહાય વિના મુલ્યે પુરા પાડવામાં આવે છે.

3. માનવ ગરિમા યોજનાની અરજી કઇ રીતે કરવાની હોય છે ?

a. માનવ ગરિમા યોજનાની અરજી ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ પર ઓનલાઇન કરવાની થતી હોય છે.

4. શું હુ માનવ ગરિમા યોજનામાટે અરજી કરી શકું ?

a. હા જો આપ આ યોજના મુજબ ની શરતો પુર્ણ કરતા હો અને આપના વ્યવસાયને અનુરૂપ સાધન સહાય મેળવવા માગતા હો તો અવશ્ય અરજી કરી શકો છો.

5.માનવ કલ્યાણ યોજનામાં અરજીની મંજુરી ની પ્રક્રિયા શું હોય છે ?

a.માનવ ગરીમા યોજનામાં આવેલ અરજીનો ડ્રો કરવામાં આવે છે અને જેનુ નામ સિલેક્ટ થાય તેને સાધન સહાય આપવામાં આવે છે.

માનવ ગરીમા યોજનામાં અરજી કેવી રીતે કરવી તેનો વિડિયો જોવા માટે


અહિંંક્લિક કરો 
 

(e samaj kalyan application status) ઇ સમાજ કલ્યાણ પર કરેલ અરજીનું સ્ટેટસ જોવા માટે અહિં ક્લિક કરો 

મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને સાધન સહાય મેળવવા માગતા પરિવાર ને સાધન સહાય મળી શકે તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય કે આ બાબતે કોઇ મુશ્કેલી હોય  તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!


આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

  

Post a Comment

0 Comments

Close Menu