ayushman card | આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ? | દશ લાખ સુધીની મફત સારવાર પુરી પાડતી યોજના Ayushman Bharat CARD | PMJAY

ayushman card | આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ? | દશ લાખ સુધીની મફત સારવાર પુરી પાડતી યોજના Ayushman Bharat CARD | PMJAY

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું? | દશ લાખ સુધીની મફત સારવાર પુરી પાડતી યોજના Ayushman Bharat CARD  | PMJAY

PMJAY  2023 

કેન્દ્ર સરકાર દ્વારા જરૂરીયાત મંદ  પરિવારના લોકોને મફત સારવાર મળી રહે  તે માટે એક યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બિમારીથી માંડી ને ગંભીર બીમારીમાં મફત સારવાર મેળવી શકે છે.  
AYUSHYMAN CARD 2023
AYUSHYMAN CARD 2023


    Ayushman Bharat Yojana

    આ યોજના હેઠળ લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. ૧૦ લાખ સુધીની ની કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે. . આ આર્ટિકલમાં આપણે આયુષ્માન ભારત યોજના વિશે કે આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું, આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ? શું લાભ મળશે?, ડોક્યુમેન્ટ્સ શું જોશે? ફોર્મ ક્યા અને કેવી રીતે કઢાવવુ તેના વીશે સંપુર્ણ માહિતિ મેળવીશું

    પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શું છે? (What Is Pradhan mantri jan arogya Yojana In Gujarati),( આયુષ્યમાન કાર્ડ યોજના શું છે )

    પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત સરકાર દ્વારા દેશના જરુરિયાતમંદ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા અને આરોગ્યની કાળજીમાં મદદરૂપ થવા માટે શરૂ કરવામાં આવેલ આરોગ્યલક્ષી યોજના છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan mantri Jan Arogya Yojana). PMJAY યોજના હેઠળ ગરીબ પરિવારોને રૂ. 10 લાખ ના આરોગ્ય વીમા (PMJAY Insurance) હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા મંજુરી અપાયેલ રાજ્યની સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો કેશલેસ સારવાર પૂરી પાડે છે .

    આ પણ વાંચો :

    પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો હેતું ( આયુષ્યમાન કાર્ડ યોજનાનો હેતુ)

    પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો હેતુ માત્ર એટલો જ છે કે જે ગરીબ લોકો અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે અને પૈસા ન હોવાના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતા નથી અને ઘરે વેદનામાં મૃત્યુ પામે છે. આવા લોકો આયુષ્માન કાર્ડ દ્વારા તેમની સારવાર મફતમાં કરાવી શકશે, આ યોજના હેઠળ લાયકાત ધરાવતા અરજદારોને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે. અને આ કાર્ડ દ્વારા તેઓ સરકાર તરફથી આર્થિક મદદ મેળવી શકશે. તે પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે. આયુષ્માન કાર્ડ માટે, વ્યક્તિઓ તેમના નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા નજીકના સરકારી દવાખાનામાં (CHC, PCH) જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.

     Highlight Point Of Ayushman Bharat 2023  આયુષ્માન ભારત યોજના વિશે માહિતી | આયુષ્માન કાર્ડ (Ayushman Bharat Yojana In Gujarati)

    યોજના નું નામ

    પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY

    આયુષ્યમાન કાર્ડ યોજના

    ક્યારે શરૂ કરવામાં આવી?

    સપ્ટેમ્બર ૨૦૧૮

    લાભાર્થી

    ભારતીય નાગરિક

    મુખ્ય ફાયદા

    યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) રૂ. 10   લાખ સુધી વીમો

    યોજનાનો ઉદ્દેશ

    જરુરિયાતમંદ લોકોને 10 લાખ સુધીની મફત સારવાર પુરી પાડવામાં આવે છે.

    હેલ્પલાઇન નંબર

    14555/1800111565

    આયુષ્માન ભારત યોજના વેબસાઇટ

    pmjay.gov.in

    અમારી સાથે વ્હોટસેપના માધ્યમથી જોડાવા માટે

    અહીં ક્લિક કરો

    આ પણ વાંચો - 

    ·   આયુષ્યમાન કાર્ડ લાભાર્થીની યાદી જુઓ તમારા મોબાઇલમાં.

      ·   આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરો એક ક્લિક્માં

    આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ? (Ayushman Bharat Yojana Registration In Gujarati)

    આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ને લઇને નજીકની આયુષ્યમાન યોજના હેઠળ માન્યતા મળેલ હોસ્પિટલ કે સરકારી દવાખાના કે સરકારી હોસ્પિટલ માં જઈ ને આયુષમાન કાર્ડ બનાવી શકો છે. કાર્ડ બનાવવા માટે સૌ પ્રથમ ઘરના મુખ્ય વ્યક્તિનું કાર્ડ બનશે ત્યારબાદ અન્ય સભ્યોના કાર્ડ બનાવી શકાશે.
    આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે નીચે આપેલ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના રહેશે.

    આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જરૂરી  ડોક્યુમેન્ટ (Required Documents For Ayushman Card – PMJAY Card)

    •  લાભાર્થી નું આધાર કાર્ડ
    •  રાશન કાર્ડ
    •  મોબાઈલ નંબર
    • આવકનો દાખલો

    આયુષ્માન કાર્ડના ફાયદા (Benefits Of Ayushman Card)

    •  PMJAY યોજના હેઠળ ગરીબ લોકો 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
    •  નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તેમની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જઈ શકે છે.
    •  50 કરોડથી વધુ અરજદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.

    અગત્યની લીંક

    આયુષ્માન ભારત ઓફીસીયલ વેબસાઇટ

    અહિં ક્લીક કરો

    Ayushman card Hospital List

    અહિં ક્લીક કરો

    નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો

    અહિં ક્લીક કરો

    આ પણ વાંચો : 

    ·        માનવ ગરિમા યોજના


    ·        વિધવા સહાય યોજના


    ·        વ્હાલી દીકરી યોજના


    ·        પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના


    ·        i-ખેડૂત પોર્ટલ વિશે સંપૂર્ણ માહિતી


    Ayushman Hospital List (આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સારવાર આપતી હોસ્પિટલ નું લિસ્ટ 

    આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ જે હોસ્પિટલ સારવાર આપે છે તેની યાદી જોવા માટે નીચે મુજબ ના વિકલ્પ માં પસંદ કરીને લિસ્ટ જોઇ શકાય છે. 


    .સ્ટેપ:1 સૌ પ્રથમ PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની ઓફીસીયલ વેબસાઇટ https://pmjay.gov.in ઓપન કરો.

    સ્ટેપ:2 ત્યારબાદ આ વેબસાઇટમા ઉપર આપેલ https://hospitals.pmjay.gov.in/Search/ ઓપ્શન પર ક્લીક કરો.
    ayushman card hospital list
    image sources:phospitals.pmjay.gov.in
    • સ્ટેપ:3 ત્યારબાદ ઓપન થયેલ વેબસાઇટમા તમારે નીચે મુજબની વિવિધ વિગતો ભરવાની થશે.
    ayushman card hospital list 2023
    image sources
    • તમારુ રાજય
    • તમારો જિલ્લો
    • હોસ્પિટલનો  પ્રકાર
    • Speciality
    • આટલુ સીલેકટ કરી સર્ચ બટન પર ક્લીક કરતા તમારા જિલ્લાની માન્ય હોસ્પિટલનુ લીસ્ટ જોવા મળશે.

    આ પણ વાંચો: 

         આયુષ્યમાન આપકે દ્વાર:  આપના પરિવાર, તથા મહોલ્લા, ગામ વાઇઝ આયુષ્યમાન લાભાર્થીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો 

    આયુષ્યમાન કાર્ડ યોજના વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

    પ્રશ્ન 1 : આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ

    જવાબ: લાભાર્થી નું આધાર કાર્ડ, રાશન કાર્ડ, મોબાઈલ નંબર, આવકનો દાખલો  વગેરે ડોક્યુમેન્ટ જરૂરી છે .

    પ્રશ્ન 2 : આયુષ્માન ભારત યોજના માં કાર્ડ કઢાવવા શું કરવુ ?

    જવાબ: લાભાર્થીઓ તેમની નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા નજીકના સરકારી દવાખાના કે હોસ્પિટલમાં  જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.

    પ્રશ્ન 4 :  : આયુષ્માન ભારત યોજના માટે ટોલ ફ્રી નંબર શું છે?

    જવાબ: 14555/1800 111 565

    પ્રશ્ન 5 : આયુષ્માન ભારત યોજના માટે સતાવાર વેબસાઇટ કંઈ છે?

    જવાબ: આયુષ્માન ભારત યોજના વેબસાઇટ www.pmjay.gov.in

    અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને , શેર કરો અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.comની મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

                           WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

    Post a Comment

    0 Comments

    Close Menu